રાજ્ય સરકાર દ્વારા ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય.

રાજ્યના ૩૪૮ સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા માટે સર્વેની કામગીરી શરૂ- આરોગ્ય રાજ્યમંત્રી…

5G ટૅકનોલોજી અને કોવિડ વચ્ચે સંબંધ ખરો ? શું સ્પષ્ટતા કરી દૂરસંચાર વિભાગે. ?

ભારત સરકારના દૂરસંચાર વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 5G ટૅકનોલોજી અને કોવિડ 19 ના પ્રસાર…

ભારતમાં સક્રિય કેસની ઓછી સંખ્યાનું વલણ એકધારું જળવાઇ રહ્યું

કોવિડ-19 સામેની લડાઇમાં ભારતે વધુ એક સીમાચિહ્ન પાર કર્યું છે. રાષ્ટ્રીય સંચિત પોઝિટીવિટી દર 8%ની નીચે સરકી ગયો છે. આ વલણ…

સુરત માહિતી કચેરીના અધિકારી-કર્મચારીઓના રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાયા- તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા

રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા દ્વારા ‘કોરોના કો હરાના હૈ’ના મંત્ર સાથે વ્યાપક આરોગ્ય સેવા…

સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી પ્રસ્થાન કરાવતાં આરોગ્યમંત્રી કિશોર કાનાણી.

નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે લોકોમાં જનજાગૃતિ આવે એ હેતુથી ‘સક્ષમ ચક્ષુદાન જાગૃતિ રથ’ને વરાછા ખાતેથી…

આને કહેવાય પડતાં પર પાટું મારવું.સરકારે PUCના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો.

ગુજરાતમાં હવે સરકારે પીયૂસીના દરમાં વધારો કરી વાહનચાલકોને મોટો ઝટકો આપ્યો છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી…