સિનીયર સિટીઝન્સને કોઈપણ જાતના ભય વિના નિ:સંકોચ વેકસીન લેવાનો અનુરોધ કરતા આહિર સમાજના પ્રમુખ આર.એચ.હડિયા

આહિર સમાજના પ્રમુખ અને નિવૃત્ત ડી.વાય.એસ.પી.શ્રી રણછોડભાઈ હડિયાએ તેમના ધર્મપત્ની ભાનુબેન સાથે રસીકરણ કરાવી સુરક્ષિત રસીકરણનો…

ગુજરાતે કરેલી બેસ્ટ પ્રેક્ટિસીસની મોકળા મને સરાહના કરતું WHO : આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ગુજરાત મોડેલની કોવિડ-૧૯ મહામારી સામેની લડતની મુક્ત મને પ્રશંસા કરી છે. કોરોના જેવી…

કોરોના દર્દીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ…

રાજકોટમાં શરુ થયું દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર, સુવિધાઓ જોઈને ચોંકી જશો.

રાજકોટમાં દેશનું પ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર રાજકોટમાં બન્યું છે. આ સેન્ટરને શનિવારે ગાંધીનગરથી મુખ્યમંત્રીએ ઇ-લોકાર્પણ…

નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તૈયાર થઈ રહેલી ૮૦૦ બેડની કોવિડ-૧૯ હોસ્પિટલનું કામ અંતિમ તબક્કામાં,

રાજય સરકારે કોરોના સંક્રમણને રોકવા દર્દીઓને બેડ-વેન્ટીલેટર સહિતની સારવાર-સુવિધાઓ ઝડપી મળી રહે તે માટે સકારાત્મક પગલાઓ…

ભારતમાં છેલ્લાં 24 ક્લાકમાં દર મિનિટે અંદાજે 500 ટેસ્ટિંગ કરવામાં આવ્યા.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,19,364 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું.છેલ્લા 24 ક્લાકમાં ભારતમાં દર મિનિટે અંદાજે 500…

સુરતે કોમ્યુનિટી કોવિડ કેર આઈસોલેશન સેંટર માટે ખૂબસુરત ઉદારહરણ આખા ભારતને પૂરું પાડ્યું.

નર્મદ નગરી સુરત શહેર તેની આગવી ઓળખના કારણે જાણીતું બન્યું છે. ખાવા-પીવાના અને ઉત્સવોના શોખિન સુરતીલાલા…

કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67 ટકાએ પંહોચ્યો.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો રિકવરી દર 67 ટકાથી…