રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 59 કરોડને પાર

છેલ્લા 24 કલાકમાં 61 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા સાજા થવાનો દર હાલમાં 97.67% છેલ્લા 24…

સિનીયર સિટીઝન્સને કોઈપણ જાતના ભય વિના નિ:સંકોચ વેકસીન લેવાનો અનુરોધ કરતા આહિર સમાજના પ્રમુખ આર.એચ.હડિયા

આહિર સમાજના પ્રમુખ અને નિવૃત્ત ડી.વાય.એસ.પી.શ્રી રણછોડભાઈ હડિયાએ તેમના ધર્મપત્ની ભાનુબેન સાથે રસીકરણ કરાવી સુરક્ષિત રસીકરણનો…

રુપાણી સરકારની મહત્વની જાહેરાત. હવે કોને કોને આધારકાર્ડ વિના જ રસીકરણનો લાભ મળી શકશે ?

નિરાધાર-વંચિત વ્યક્તિઓ,વયસ્ક વડિલોને આધારકાર્ડના પુરાવા વિના રસીકરણ થશે. ભિક્ષુકગૃહો, વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં 45 થી 60…

45 વર્ષથી વધુ વયના છો તો આ ખબર આપના માટૅ અને વૈકસીનના બે ડોઝ વચ્ચે હવે કેટલો ગાળો રાખવાની સલાહ ?

પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા મળેલી કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, 1લી એપ્રિલથી દેશમાં 45થી વધુ…

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 77.7% દર્દીઓ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં

દેશમાં કેટલાક રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24…

કોરોનાની રસીની મંજૂરી મળતાં જ ભારત સરકાર પહેલા ૩૦ કરોડ લોકોને રસી મૂકવાની વિચારણા. ટૂંક સમયમાં કામગીરી પ્રારંભ થઈ શકે છે.

ભારતે કોરોના વાયરસ રસીકરણ અભિયાનની તૈયારી શરૂ કરી દીધી છે. પ્રાથમિકતાના આધારે કોણ રસી મેળવશે તેની…

ત્રણ ત્રણ કોરોના વૈકસીન ટ્રાયલ અટક્યા અને તોયે સારા સંકેત અનુભવતાં નિષ્ણાંતો.કેમ ?

કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી જાય એ માટૅ વિશ્વભરના સંશોધનકારો આ  પ્રયાસ કરી રહ્યા છે.…