કેરળ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામનાર એક યાત્રી કોરોના પોઝિટીવ નીકળ્યો.

કેરળમાં થયેલ વિમાન દુર્ઘટનામાં બે પાયલટ સહિત ૧૮ લોકોના મૃત્યુ થયા છે. મૃત પામનાર યાત્રીઓમાં એક…

રાજ્યમાં હોસ્પિટલો-કોમર્શીયલ કોમ્પલેક્ષમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થાય તે જોવા તાકીદ કરતી રાજય સરકાર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના તમામ શહેરો-નગરોમાં હોસ્પિટલો અને કોમર્શીયલ કોમ્પ્લેક્ષ-મકાનોમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન…

ડુમસ બીચ ફરવા જવાનું વિચારો છો તો હવે ન જતાં કારણ કે…!

સુરતમાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખી ડૂમસ બીચ પર હરવા ફરવા જવા પર પ્રતિબંધ મૂકાયો છે.…

ફાયર સેફટી ના અભાવે સુરત મનપા સાથે કરારબદ્ધ 3 ખાનગી હોસ્પિટલ સાથેના MoU SMC એ રદ કર્યા .

અમદાવાદ સ્થિત શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુરત મનપા (SMC) આવ્યું એક્શનમાં આવ્યું હતું અને ફાયર સેફટી…

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ સમયે ફસડાઇ ગયું .

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલુ એર ઇન્ડિયાનું…

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હવે રોબોટ પણ કામ કરશે.

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં બે રોબોટ કામ કરતાં જોવા મળશે. કોરોનાનાં વધતા જતા સંક્રમણને અટકાવવામાં આ રોબોટથી…

કોવિડ આઈસોલેશન સેંટરમાં લાયબ્રેરીનો પ્રારંભ.

સુરત શહેરના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અટલ સંવેદના આઇસોલેશન સેન્ટર ખાતે દેશની સૌપ્રથમ કોવિડ  સેન્ટર ખાતે પૂર્વ…

બાબા રામદેવને મદ્રાસ હાઈકોર્ટે 10 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો – કેમ ?

મદ્રાસ હાઈકોર્ટે યોગ ગુરૂ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને દિવ્ય મંદિર યોગ ટ્રસ્ટને 10 લાખ રૂપિયાનો…

સુરત શહેરને ‘સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના’ હેઠળ સર્વાંગી વિકાસકાર્યો માટે રૂ.૨૬૫ કરોડની ફાળવણી કરતાં મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અન્વયે સુરત શહેરના…

કોરોના વોરિયર્સ માટૅ રાજય સરકારના મહત્વના નિર્ણયો.

રાજય સરકારે કોરોના વોરિયર્સ માટૅ લીધો અગત્યનો નિર્ણય. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજય સરકાર કોરોનાને કારણે મૃત્યુ…