સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કઈ કામગીરી સોંપાશે ?

કોંવિડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ સગર્ભા તથા સ્તનપાન કરાવતી આરોગ્યકર્મી મહિલાઓને કોવિડ વોર્ડ સિવાયની કામગીરી સોપાશે…

ઓગષ્ટ માસના તમામ તહેવારોની ઉજવણી અંગે રાજ્ય સરકારે શું નક્કી કર્યુ ?

કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજય સરકારનો મહત્વનો નિર્ણય.ઓગસ્ટ મહિનાના તમામ પ્રકારની શોભાયાત્રા, લોકમેળાઓ,જુલૂસ, પદયાત્રા જેવી જાહેર…

રાજય સરકારની ઉધોગ નીતિ માટે મહત્વની જાહેરાતો.

રાજય સરકારની ઉધોગ નીતિ માટે મહત્વની જાહેરાતો. જે સ્ટાર્ટઅપમાં ઓછામાં ઓછા એક મહિલા સહસ્થાપક હોય તેનું…

દિવ્યાંગ વ્યકિતઓના કલ્યાણ માટે રાષ્ટ્રીય/રાજય પારિતોષિક અરજી મંગાવાઈ.

સુરતઃ ગુરૂવારઃ- ભારત સરકારના કલ્યાણ મંત્રાલય અને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તરફથી વર્ષ-૨૦૨૦ માટે…

અમદાવાદ શ્રેય હોસ્પિટલ આગ દુર્ઘટના -પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય-ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશો આપ્યા.તેમણે…

અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગ સંદર્ભે શંકરસિંહ વાઘેલાની સૂચક ટકોર.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અડધી રાતે લાગેલ આગને પગલે હવે અમદાવાદ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઊભા થવા…