તૌકતે વાવાઝોડાં અંગે ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી ?

“તૌક્તે” ચક્રાવાતી વાવાઝોડું આગામી 6 કલાકમાં તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી…

કેન્દ્ર સરકાર 16થી 31 મે સુધીના એક પખવાડિયામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના લગભગ 192 લાખ ડોઝ વિનામૂલ્યે પૂરા પાડશે.

દેશમાં કોવિડ-19 વિરોધી રસીના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા…

રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશેઃ ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન મોકૂફ માનવ સેવાના…

જી.એમ.ઇ.આર.એસ.માં નિયમિત નિમણુંક પામેલા નર્સિગ સંવર્ગના કર્મચારીઓને

નર્સિગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સૈધ્ધાંતિક મંજુરી અપાઇ :ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા જી.એમ.ઇ.આર.એસ…

શહેરી વિસ્તારોમાં આગામી ૧૬મી મે રવિવારથી ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન હાથ ધરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા

‍મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન…

અદાણી ફાઉન્ડેશન -હજીરા દ્વારા તાલીમબદ્ધ ૭૦ વિદ્યાર્થીઓ નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉતીર્ણ

સમાજના નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા સુરત મહાનગરપાલિકા…

‘મારૂ ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન અંતર્ગત નહેરૂ યુવા કેન્દ્રના યુવાનોની આઈસોલેશન સેન્ટરોમાં સેવા.

હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારી સામે લડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે ‘મારૂ ગામ, કોરોનામુક્ત…

કેરળના કુટ્ટન પરિવારને કોરોના સામે જીત હાંસલ કરાવતી સુરતની સિવિલ હોસ્પિટલ.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે, નવા…

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે…

જાણો રશિયન વૈકસીન સ્પુટનિકનો એક ડોઝ કેટલામાં પડશે ?

ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-Vના ભાવ આખરે નક્કી થયા છે. (Dose) રાખવામાં આવી છે. આ કિંમતમાં…