સાત કલાક સુધી ગટરના ઢાંકણા પાસે ભૂખી તરસી ઉભી રહીને લોકોને બચાવતી કાંતા મૂર્તિ કલન.

મુંબઈના 50 વર્ષની કાંતા મૂર્તિ કલન વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું હોવાથી એક ગટરના ઢાંકણા…

સુરત શહેરમાં આજે 177 નવા કેસો નોંધાયા.

સુરત શહેરમાં આજે સૌથી વધુ નવા કેસો અઠવા ઝોનમાં નોંધાયા.

સુરત ગ્રામ્યમાં આજ રોજ 59 નવા કેસો નોંધાયા.05 મૃત્યુ નોંધાયા.40 ડિસ્ચાર્જ થયા.

સુરત ગ્રામ્યમાં આજ રોજ 59 નવા કેસો નોંધાયા.05 મૃત્યુ નોંધાયા.40 ડિસ્ચાર્જ થયા.

એક પતિની એવી ચાહત જે તમને મળેલા જીવ વાળો પ્રેમ યાદ અપાવશે.

બેઠેલ સ્ત્રીને જોઈને તમને નહિ ખબર પડે કે તે એક મૂર્તિ છે. આને કહેવાય મળેલા જીવ.…

રત્નકલાકારો માટૅ રાજય આરોગ્ય મંત્રીશ્રીએ મનપાને શું રજૂઆત કરી અને સૂચના આપી ?

કોરોનાની મહામારીમાં સુરતના રત્ન કલાકારો પાસેથી કોરોના રેપિડ ટેસ્ટ માટે 750 રૂપિયા લેવામાં આવી રહ્યા છે,આ…

ઉધના ઉધોગનગરમાં ઓક્સિજન બાટલાની ફેકટરીમાં પ્રેશરને કારણે બાટલો ફાટતાં એકે જીવ ગુમાવ્યો.

ઉધના વિસ્તારમાં બપોરના સુમારે ઉધના-ઉધોગનગરમાં આવેલી ઓક્સિજન બોટલની ફેક્ટરીમાં ઓક્સિજન બોટલમાં વધુ પડતું પ્રેશર આવતાં બાટલો…

સુરતની માર્કેટિંગ કંપની આપશે મહિલાકર્મીઓને માસિકના દિવસોમાં રજા.

સુરતની ડિજીટલ માર્કેટિંગ iVIPANAN Digital Marketing Services એ પોતાની મહિલાકર્મીઓ માટે પગારસહિતની રજા જાહેર કરી છે.…

નવસારી જિલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયાં.

કોરોના મહામારી (કોવિડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા…

સુરત જિલ્લાની કોવિડ 19 Update

સુરતમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે. પાલિકા અને જિલ્લા પંચાત દ્વારા જાહેર કરાયેલા…

હોમ આઈસોલેશનના દર્દીઓને કઈ બાબત માટૅ સુરત મનપાએ તાકીદ કરી ?

હોમ આઈસોલેશનના દર્દીઓને સુરત મહાનગરપાલિકાએ તાકીદ કરી છે જે મુજબ જો કોઈ હોમ આઈસોલેશન હેઠળનો દર્દી…