ક્યા કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ.

રાજયમા  કોવીડ-૧૯ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ,…

 તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની  કામગીરીની વિગતો…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી…

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ.

વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ¤ આરોગ્ય માટે ૩૮૮…

તૌકતે વાવાઝોડાં અંગે ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી ?

“તૌક્તે” ચક્રાવાતી વાવાઝોડું આગામી 6 કલાકમાં તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી…

રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશેઃ ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન મોકૂફ માનવ સેવાના…

જી.એમ.ઇ.આર.એસ.માં નિયમિત નિમણુંક પામેલા નર્સિગ સંવર્ગના કર્મચારીઓને

નર્સિગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સૈધ્ધાંતિક મંજુરી અપાઇ :ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા જી.એમ.ઇ.આર.એસ…

શહેરી વિસ્તારોમાં આગામી ૧૬મી મે રવિવારથી ‘‘મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ’’ અભિયાન હાથ ધરાશે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિહ જાડેજા

‍મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સઘન આયોજન…

અદાણી ફાઉન્ડેશન -હજીરા દ્વારા તાલીમબદ્ધ ૭૦ વિદ્યાર્થીઓ નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉતીર્ણ

સમાજના નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા સુરત મહાનગરપાલિકા…

રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીએ રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ…