જબલપુર – સોમનાથનું ખાચરોદ, અમદાવાદ – દરભંગા અને અમદાવાદ – વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ.

મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણારોડ સ્ટેશન…

પશ્ચિમ રેલ્વે દ્વારા દશેરા તેમજ દિવાળી દરમ્યાન જુદા જુદા સ્થળો માટે 5 ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેન અમદાવાદ થઈને ચલાવવામાં આવશે.

આગામી દશેરા તેમજ દિવાળીના તહેવારો દરમ્યાન પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીઓની સુવિધા અને વધુ પડતી ગીર્દીના સરળ…

ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી.

ભાજપના નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે જેઓ આગામી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર…

ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેન સહિત પાંચ સભ્યોની નિયુક્તિ કરતા મુખ્યમંત્રીશ્રી .

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે કાર્યરત ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ,…

17 ઓક્ટોબર 20થી અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલડેકર એસી સ્પેશિયલ ટ્રેન ચાલશે.

પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો ને ધ્યાન માં રાખતા  યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે…

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ રચના, સીમાંકન તથા બેઠકોના આખરી આદેશ પ્રસિધ્ધ.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા તથા અન્ય સાત નગરપાલિકાઓના વોર્ડની…

ITI (આઈ.ટી.આઈ ) ના વિધાર્થીઓ માટે મહત્વના સમાચાર.

કોવિડ-19ની મહામારીના કારણે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ કે સ્વનિર્ભર આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓની પ્રત્યક્ષ તાલીમ તા.૨૧ સપ્ટેમ્બરથી શરૂ…

કઈ મહેસુલી સેવાઓ રાજય સરકારે ઓનલાઈન ઉપલબ્ધ કરાવી ?

ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે આજે વધુ એક કિસાન હિતલક્ષી નિર્ણય કર્યો છે. મહેસૂલ વિભાગમાં વધુને…

અમદાવાદ મનપાનો મોટો નિર્ણય, સોસાયટી દીઠ એક કો-ઓર્ડિનેટરની કરાશે નિમણૂંક.

અમદાવાદમાં કોરોનાને કાબુમાં લેવા માટે તંત્રને નોંધપાત્ર સફળતા મળી છે. ત્યારે હવે અમદવાદ મ્યુનિસીપલ કોર્પોરેશને વધુ…

ગુજરાતના ક્યા શહેરના એરપોર્ટ ડાયરેકટરની કચેરીને સીલ કરવામાં આવી અને કેમ ?

અમદાવાદ એરપોર્ટ ડાયરેક્ટરની કચેરી કરાઈ સીલ, 2018 થી 2020નો કુલ 1.73 કરોડ જેટલો પ્રોપર્ટી ટેક્સ બાકી…