હોમ આઈસોલેશનના દર્દીઓને કઈ બાબત માટૅ સુરત મનપાએ તાકીદ કરી ?

હોમ આઈસોલેશનના દર્દીઓને સુરત મહાનગરપાલિકાએ તાકીદ કરી છે જે મુજબ જો કોઈ હોમ આઈસોલેશન હેઠળનો દર્દી  હોમ આઈસોલેશનનો ભંગ કરશે તો તેવા દર્દીને સમરસ હોસ્ટેલ/ ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરોંટાઈન સેંટર ખાતે સરકારી આઈસોલેશનમાં ખસેડવામાં આવશે. 

સુરત મનપાએ હોમ આઈસોલેશમાં રહેલ દર્દીઓને વિગતવાર સૂચના આપવાની સાથે તાકીદ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *