કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને NCERTએ ઓનલાઈન નિબંધ સ્પર્ધા શરૂ કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને NCERTએ ઓનલાઈન નિબંધ સ્પર્ધા શરૂ કરી જેમાં વિદ્યાર્થીઓએ 14 ઓગસ્ટે તેમના નિબંધો મોકલવાના રહેશે. આ સ્પર્ધામાં ધોરણ 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે ‘આત્મનિર્ભર ભારત-સ્વતંત્ર ભારત’અંતર્ગત વિવિધ વિષયો પર નિબંધ લખી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *