હવે ક્યા રાજયએ અન્ય રાજ્યોના નાગરિકો માટૅ RTPCR રિપોર્ટ ફરજીયાત કર્યુ ? અને જો ટેસ્ટ નહિ કરાવ્યું હોય તેમણૅ શું કરવું પડશે ?

અન્ય રાજ્યોમાંથી રાજસ્થાન જતાં નાગરિકોએ હવે 72 ક્લાક દરમ્યાન કરાવેલ RTPCR રિપોર્ટ ફરજીયાત રજૂ કરવાનો રહેશે. ટૅસ્ટ વિના રાજ્યની મુલાકાત લેનાર પ્રવાસીઓને 15 દિવસ માટૅ ક્વોરંટીન કરવામાં આવશે. રાજસ્થાન મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પણ અન્ય રાજયોની સરખામણીમાં કેસો વધી રહ્યા છે.

ભારતના આરોગ્ય મંત્રાલય વડે જાહેર ૨૪ માર્ચ ૨૦૨૧ ના આંક્ડાઓ.

ગુજરાત સરકારે હાલ મહારાષ્ટ્રથી ગુજરાતની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે RTPCR ટૅસ્ટ ફરજીયાત કર્યુ છે તો એ જ રીતે મુંબઈથી હવાઈમાર્ગે દિવ જનારા નાગરિકો માટે પણ આ જ નિયમ અમલી બનાવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *