બોલીવુડ અભિનેતા આમીર ખાન કોરોના સંક્રમિત થયાના અહેવાલ. હોમ ક્વોરંટાઈન હેઠળ સારવાર શરુ.આ સંદર્ભે આમિર ખાનના પ્રવકતાએ જણાવ્યું હતું કે
“આમિર ખાન કોરોના પોઝિટીવ નિદાન થયા છે. તેઓ હોમ ક્વોરંટાઈન હેઠળ છે. અને તમામ પ્રોટોકોલને અનુસરી રહ્યા છે. અને તેઓ સ્વસ્થ છે. વીતેલા દિવસોમાં જે લોકો એમના સંપર્કમાં આવ્યા હોય તેઓ સાવચેતીના પગલા રુપે પોતાનું કોવિડ ટેસ્ટ કરાવે એવી અપીલ.” – આમિરખાનના પ્રવકતા.