સુપ્રીમ કોર્ટ ગયેલા મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટૅ શું સલાહ આપી ?

મુંબઈ પોલીસના ભૂતપૂર્વ વડા પરમ બીર સિંહની મહારાષ્ટ્ર સરકારના ગૃહ મંત્રી અનિલ દેશમુખની કથિત ભ્રષ્ટ વ્યવહારની CBI તપાસની માંગ કરતી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આક્ષેપો ગંભીર પણ પહેલા હાઈકોર્ટનો સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *