6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે 25 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ શરૂ થશે.

6 નવેમ્બરથી જામનગર-તિરુનેલવેલી વચ્ચે વિશેષ ટ્રેન દોડશે 25 ઓક્ટોબરથી ટિકિટ બુકિંગ શરૂ થશે  પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા માટે, જામનગરથી તિરુનેલવેલી વચ્ચે દ્વિ-સાપ્તાહિક વિશેષ ટ્રેન 6 નવેમ્બર 2020 થી આગળની સૂચના સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *