કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ બચાવ્યા : નાયબ મુખ્યમંત્રી શ્રી

કોરોનાની બીજી લહેરમાં ઔધોગિક એકમોના ઓક્સિજન વપરાશ પર કાપ મૂકીને પણ હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડી દર્દીઓના જીવ…

આગામી તા.ર સપ્ટેમ્બર-ર૦ર૧ ગુરૂવારથી રાજ્યની શાળાઓમાં ધો-૬ થી ૮ નું વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે

સરકારી અને ખાનગી-સ્વનિર્ભર મળી રાજ્યભરની ૩૦ હજારથીવધુ શાળાના ૩ર લાખ જેટલા વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થશે*……૫૦…

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 59 કરોડને પાર

છેલ્લા 24 કલાકમાં 61 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા સાજા થવાનો દર હાલમાં 97.67% છેલ્લા 24…

કોરોના કર્ફ્યુ અને આંશિક નિયંત્રણો કેટ્લા દિવસ માટે લંબાવાયા.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ…

ક્યા કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ, ફરજ પરથી અળગા રહેવા, દેખાવો કરવા કે તાકીદની પરિસ્થિતિમાં કામગીરીમાં અવરોધ ઉભો કરવા પર પ્રતિબંધ.

રાજયમા  કોવીડ-૧૯ની મહામારી તથા વાવાઝોડાની કપરી પરિસ્થિતિ સંદર્ભે આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીઓને કોઇપણ જાતની રજા, હડતાળ,…

 તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની  કામગીરીની વિગતો…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી સંદર્ભે વિડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહની અધ્યક્ષતામાં તાઉ’તે વાવાઝોડાની તૈયારી અને તેની સમિક્ષા માટે આજે નવી દિલ્હીથી…

તૌકતે વાવાઝોડાં અંગે ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી ?

“તૌક્તે” ચક્રાવાતી વાવાઝોડું આગામી 6 કલાકમાં તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી…

કેન્દ્ર સરકાર 16થી 31 મે સુધીના એક પખવાડિયામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના લગભગ 192 લાખ ડોઝ વિનામૂલ્યે પૂરા પાડશે.

દેશમાં કોવિડ-19 વિરોધી રસીના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા…

જી.એમ.ઇ.આર.એસ.માં નિયમિત નિમણુંક પામેલા નર્સિગ સંવર્ગના કર્મચારીઓને

નર્સિગ સંવર્ગના કર્મચારીઓને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા સૈધ્ધાંતિક મંજુરી અપાઇ :ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા જી.એમ.ઇ.આર.એસ…