રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી અંતર્ગત કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે  દ્વિ દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે . 

કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કેવડિયા ખાતે દેશના વિવિધ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે દ્વિ દિવસીય…

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજનાનો લાભ લેવા ખેડુતો તા.૫મી સપ્ટેમ્બર સુધીમાં અરજી કરે.

ખેડુતોને રૂા.૫૦ હજાર સુધીની સહાય મળશેઃસુરતઃબુધવારઃ- રાજયના ખેડુતો આત્મ નિર્ભર બને તેવા આશયથી મુખ્યમંત્રી પાક સંગ્રહ…

 તાઉ’તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં SEOC ,ગાંધીનગર ખાતે ઉચ્ચ કક્ષાની સમિક્ષા બેઠક યોજાઇ.

મુખ્યમંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા દરિયા કિનારાના જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાતચીત કરીને અત્યાર સુધીની  કામગીરીની વિગતો…

કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું.

ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે…

રાજયના ૧૭ જિલ્લાના ૬૫૫ સ્થાળાંતર કરવા પાત્ર ગામો માંથી એક લાખથી વધુ નાગરિકોનુ સ્થાળાંતર કરાયુ.

વાવાઝોડાના પરિણામે ૨૧ જીલ્લાના ૮૪ તાલુકામાં વરસાદઃ ૬ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ¤ આરોગ્ય માટે ૩૮૮…

તૌકતે વાવાઝોડાં અંગે ભારતીય હવામાન વિભાગે શું આગાહી કરી ?

“તૌક્તે” ચક્રાવાતી વાવાઝોડું આગામી 6 કલાકમાં તીવ્ર ચક્રાવાતી વાવાઝોડામાં અને આગામી 12 કલાકમાં અતિ તીવ્ર ચક્રાવાતી…

રાજયના સરકારી તબીબી શિક્ષકોને (GMTA) NPA ના લાભો સાતમાં પગાર પંચ મુજબ ચુકવાશેઃ ગૃહ રાજય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન મોકૂફ માનવ સેવાના…

અદાણી ફાઉન્ડેશન -હજીરા દ્વારા તાલીમબદ્ધ ૭૦ વિદ્યાર્થીઓ નેશનલ મિન્સ મેરીટ સ્કોલરશીપ પરીક્ષામાં ઉતીર્ણ

સમાજના નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા માટે અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા સુરત મહાનગરપાલિકા…

કેરળના કુટ્ટન પરિવારને કોરોના સામે જીત હાંસલ કરાવતી સુરતની સિવિલ હોસ્પિટલ.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતનો મૃત્યુદર ઘટી રહ્યો છે અને રિકવરી રેટ વધી રહ્યો છે, નવા…

ગ્રીનમેન વિરલ દેસાઈએ ઈદીમાં વૃક્ષ આપવાની પહેલ કરી

પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન તેમજ ગ્રીનમેન વિરલ દેસાઈએ રમઝાન ઈદ નિમિત્તે…