સુરત મનપા એ સુરતના ક્યા ત્રણ મોલ સીલ મારી બંધ કરાવ્યા ?

સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન કરાતાં ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ, V R મોલ, અને સેંટ્રલ મોલને સુરત મહાનગરપાલિકાએ 48 ક્લાક માટે બંધ કરાવ્યા. સુરત મહાનગરપાલિકા વડે રોજ્બરોજ ટીમ અચાનક ઈંસ્પેકશન માટે નીકળતી હોય છે જે અંતર્ગ્ત આજ રોજ પણ આ જ રીતે મનપાની અઠવા ઝોન ટીમે રાહુલ રાજ મોલ, વી આર. મોલ અને સેંટ્રલ મોલની મુલાકાત લેતાં ગાઈડલાઈનનો ભંગ થતું હોવાનું સામે આવ્યું હતું . તેથી કાર્યવાહી કરતાં સુરત મનપાએ ત્રણેય મોલને સીલ મારી 48 ક્લાક માટે બંધ કરાવ્યા હતા.

સુરત મહાનગરપાલિકાની પ્રેસનોટ જેમાં મોલ્સને ૪૮ કલાક માટૅ બંધ કરવાની જાહેરાત કરાઈ.

One thought on “સુરત મનપા એ સુરતના ક્યા ત્રણ મોલ સીલ મારી બંધ કરાવ્યા ?

  1. Saturday and sunday almost badhu j bandh rakhvu joie…weekends badha bahar javanu bandh krse .best page 4 quick and latest news. surtikhabarilal

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *